પ્રાથમિક શિક્ષકોએ તમામ રજૂઆત ચેનલ મારફતે જ કરવી.

પ્રાથમિક શિક્ષકોએ તમામ રજૂઆત ચેનલ મારફતે જ કરવી.જે શિક્ષકોએ સીધી જ ઉચ્ચ કક્ષા એ રજૂઆત કરી હોય અને તેમનો સામે કોઇ પગલાં લેવામાં આવ્યાં છે કે કેમ તેની વિગતો માન.નિયામક શ્રી દ્વારા મગાવવામાં આવેલ છે.

Comments